Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Talala Health Centre: હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓને ભારે હાલાકી, બાંકડા પર ચડી રહ્યાં છે બાટલા

નર્સિંગ સ્ટાફના બદલે પટાવાળા બાટલા ચડાવતા હોવાનો ખુલાસો તાલાલા તાલુકાના 43 ગામના દર્દીઓને પારાવાર હાલાકી હોસ્પિટલમાં જગ્યાના અભાવે દર્દીઓ ને ખૂબ મોટી હાલાકી Talala Health Centre: ગુજરાત વિકસિત હોવાના દાવા અત્યારે થઈ રહ્યાં છે. હોસ્પિટલ ક્ષેત્રમાં ગુજરાતે સારી એવી...
talala health centre  હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓને ભારે હાલાકી  બાંકડા પર ચડી રહ્યાં છે બાટલા
Advertisement
  1. નર્સિંગ સ્ટાફના બદલે પટાવાળા બાટલા ચડાવતા હોવાનો ખુલાસો
  2. તાલાલા તાલુકાના 43 ગામના દર્દીઓને પારાવાર હાલાકી
  3. હોસ્પિટલમાં જગ્યાના અભાવે દર્દીઓ ને ખૂબ મોટી હાલાકી

Talala Health Centre: ગુજરાત વિકસિત હોવાના દાવા અત્યારે થઈ રહ્યાં છે. હોસ્પિટલ ક્ષેત્રમાં ગુજરાતે સારી એવી પ્રગતિ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, આ વાસ્તવિકતા કેટલી સાચી છે? ગીર સોમનાથ જિલ્લાના તાલાલા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની હાલત કફોડી હોવાનું સામે આવ્યું છે. અત્યારે એવી તસવીરો સામે આવી રહીં છે જેમાં આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને બાંકડા પર બાટલા ચડાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ અહીં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પટાવાળા બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: ABVP એ GTU માથે લીધું, અધિકારીઓની ભૂલનો ભોગ બન્યા કુલપતિ

Advertisement

ડૉક્ટરોની બેદરકારીના કારણે 43 ગામોના દર્દીઓ પરેશાન

નોંધનીય છે કે, આ આરોગ્ય કેન્દ્રમાં તાલાલા તાલુકાના 43 ગામોના દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે, ડૉક્ટરોની બેદરકારીના કારણે 43 ગામોના દર્દીઓ અત્યારે પરેશાન થઈ રહ્યાં છે. વિગતો એવી પણ સામે આવી છે કે, એક તરફ હોસ્પિટલનો 50 ટકા ભાગ ડિમોલેશન થયું છે. તો બીજી બાજુ 50 ટકા હોસ્પિટલ ચાલુ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે જગ્યાના અભાવના કારણે દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યો છે.

આ પણ વાંચો: Surat Stone Pelting : પોલીસની હાજરીમાં વાહનોને આગચાંપી! આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે

હોસ્પિટલ અધિક્ષક ડૉ. હડિયલ બેજવાબદારી પૂર્વકનું વર્તન

વિગતો અત્યારે એવી પાણ સામે આવી છે. કે, હોસ્પિટલ અધિક્ષક ડૉ. હડિયલ બેજવાબદારી પૂર્વકનું વર્તન કરી રહ્યાં છે. તેઓ દર્દીઓને એવું કહીં રહ્યાં છે કે, જ્યાં ફરિયાદ કરી હોય ત્યાં કરી દો! એક સરકારી ડૉક્ટર આવું વર્તન કેવી રીતે કરી શકે? આખરે તેને પગાલ જનતાના પૈસાથી જ આપવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા 15 દિવસથી દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે પરંતુ તંત્ર કે રાજકીય નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી.

આ પણ વાંચો: Gujarat : દુષ્કર્મનાં અલગ-અલગ કેસમાં બે નરાધમોને કોર્ટે ફટકારી આકરી સજા અને દંડ, વાંચો વિગત

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

×

Live Tv

Trending News

.

×