ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાયું ફરી માસ પ્રમોશન, વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. કોરોનાના પગલે ધોરણ 1 થી 8ના વિધાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિધાર્થીઓના હિતને ધ્યાને લઇ વર્ષ 2022-23àª
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય
કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ના
વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગુજરાતના
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. કોરોનાના પગલે ધોરણ 1 થી
8ના વિધાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વગર વર્ગ બઢતી
આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિધાર્થીઓના હિતને ધ્યાને લઇ
વર્ષ 2022-23માં લેવાયેલ વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગ બઢતી આપવા અંગેના તા 21
/09 / 2019 ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ
પુરતો મુલતવી રાખવામાં આવશે.
Advertisement