ગુજરાતમાં કોરોનાના નવા 191 કેસ નોંધાયા, અમદાવાદમાં 60કેસ, એક દર્દીનું મોત
કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 02 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 191 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1470 થવા પામી છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.02 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 318 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતના નવા નોંધાયેલા કોરોનાના કેસ જોઇએ તો અમદાવાદમાં 60, (Ahmedabad)વડોદરામાં 25,સુરતમાં 28,મહેસાણામાં 08,ગાંધીનગરમાં 04,આણંદમાં 03,
કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 02 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 191 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1470 થવા પામી છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.02 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 318 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતના નવા નોંધાયેલા કોરોનાના કેસ જોઇએ તો અમદાવાદમાં 60, (Ahmedabad)વડોદરામાં 25,સુરતમાં 28,મહેસાણામાં 08,ગાંધીનગરમાં 04,આણંદમાં 03, બનાસકાંઠામાં 03,ગાંધીનગર જિલ્લામાં 01 ,ગીર સોમનાથમાં 02 ,કચ્છમાં 02,રાજકોટ જિલ્લામાં 04 ,વડોદરામાં 02,ભાવનગરમાં 01,ખેડામાં 01,નવસારીમાં 02,રાજકોટમાં 09,જુનાગઢમાં 01 ,વલસાડમાં 09 ,દાહોદમાં 01,જામનગરમાં 02 ,ભરૂચ 01,પાટણમાં 07 અને પંચમહાલમાં 02 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ 01 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં (Gujarat) હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,470 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,457 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,58,155 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,014 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Advertisement