આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની છે શક્યતાઓ
દિન વિશેષ
- અભિજીત મૂહુર્ત : ૧૧:૫૧થી ૧૨:૩૮ સુધી
- રાહુકાળ : ૧૫:૦૯ થી ૧૬:૩૭ સુધી
- ઇંદિરા એકાદશી, મઘા શ્રાદ્ધ
મેષ (અ,લ,ઈ)
- આજે તમે સ્વાસ્થ્યના કારણે કેટલાક માનસિક તણાવમાં રહેશો.
- સારા સ્વાસ્થ્ય માટે તમારા આહાર પર નિયંત્રણ રાખો અને કસરત વગેરે કરો
- આજે કોઈ નવું કાર્ય શરૂ ન કરો, નુકસાન થવાની સંભાવના છે.
- તમને કોઈ મઠા સમાચાર મળી શકે છે.
ઉપાય : આજે ગણેશજીને ધરો અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ સુમુખાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
- આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો નહીંતર અકસ્માત થઈ શકે છે.
- કોઈ જૂના વિવાદ કારણે તમે વિવાદમાં ફસાઈ શકો છો
- તમારા ભાગીદારો તમને વ્યવસાયમાં છોડી શકે છે
- પૈતૃક સંપત્તિને લઈને પરિવારમાં વિવાદ થશે.
ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ એકદંતાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
- આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
- તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જઈ શકો છો
- મિત્રો અને સાસરિયાઓ તરફથી મદદ મળશે જેથી વ્યવસાય મા લભ થશે
- આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ કપિલાય નમઃ ||
કર્ક (ડ,હ)
- આજે તમે પ્રોપર્ટી વગેરેમાં મોટું રોકાણ કરી શકો છો, જે ફાયદા કારક થશે
- કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે
- પરિવાર અને બાળકો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
- આજે તમને સામાજિક અને રાજકીય ક્ષેત્રે કોઈ મોટી જવાબદારી મળી શકે છે, જેના કારણે તમારું સન્માન વધશે.
ઉપાય : ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ ગજકર્ણાય નમઃ ||
સિંહ (મ,ટ)
- આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો.
- સહકર્મીઓ ના વિરોધના કરણે તમને કાર્યસ્થળ પર નુકસાનનો થઇ શકે છે.
- પારિવારિક વિરોધ થી બચવુ અને વાણી પર નિયંત્રણ રાખો.
- પતિ પત્નિ વચ્ચે મત ભેદો ઉભા થશે
ઉપાય : ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ લમ્બોદરાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
- આજે તમને કોઈ ખાસ કામની જવાબદારી મળી શકે છે.
- તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે
- પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના રહેશે.
- આવકના નવા સ્ત્રોત બનશે.
ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ વિકટાય નમઃ ||
તુલા (ર,ત)
- આજે તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું નક્કી કરી શકો છો.
- આજે આપનુ મન પ્રસન્ન રહેશે.
- પરિવારમાં નવો સભ્ય આવી શકે છે
- નવા લોકોની મુલાકાત લાભ કારક નિવડ્શે.
ઉપાય : ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ વિધ્નનાશાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
- આજે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- કોઈ જૂના વિવાદને કારણે તમારે કોર્ટમાં જવું પડી શકે છે.
- વેપારમાં થોડો ઘટાડો થશે.
- તેમજ પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
ઉપાય : શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મારુન
શુભ મંત્ર : ૐ વિનાયકાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
- આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
- અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે.
- જૂના મિત્રોની મુલાકાત થાય
- તમને તમારી પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળશે.
ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ ધૂમ્રકેતવે નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ)
- આજનો દિવસ શાનદાર રહેશે. વેપારમાં લાભ થશે.
- આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
- તમે નવી કાર્ય યોજના પર કામ કરી શકો છો.
- નવું વાહન કે મકાન ખરીદી શકો છો.
ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ ગણાધ્યક્ષાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
- આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે.
- પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવશે.
- કોઈ કામના સંબંધમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.
- પત્ની સાથેના સંબંધો મધુર રહેશે.
ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભ મંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
- તમારા કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય આજે બગડી શકે છે.
- આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે.
- પરિવારમાં મતભેદ થઈ શકે છે.
- આજે મન પરેશાન રહેશે.
ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ : ગોલ્ડન
શુભ મંત્ર : ૐ ગજાનનાય નમઃ ||