Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં હાલ 6,413 એક્ટિવ કેસ, આજે નોંધાયા 606 નવા કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વધુ 606 કેસ નોંધાયા છે. તેની સામે આજે  729 દર્દીઓ સાજા પણ થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.62 ટકા થઈ ગયો છે.ગુજરાતમાં હાલમાં 6,413 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,400 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,38,393 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં
02:49 PM Aug 01, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વધુ 606 કેસ નોંધાયા છે. તેની સામે આજે  729 દર્દીઓ સાજા પણ થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.62 ટકા થઈ ગયો છે.
ગુજરાતમાં હાલમાં 6,413 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,400 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,38,393 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,971 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં હાલમાં 6,413 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,400 દર્દીઓ સ્ટેબલ છે. 
કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 172 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 75, વડોદરામાં કોર્પોરેશનમાં 48, સુરતમાં 39, સુરત કોર્પોરેશનમાં 38, ગાંધીનગરમાં 27, વડોદરામાં 25, રાજકોટ કોર્પોરેશનમાં 19, કચ્છમાં 16, ગાંધીનગર કોર્પોરેશનમાં 13, મોરબીમાં 13, વલસાડમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 11, પાટણમાં 10, અરવલ્લીમાં 8, સાબરકાંઠામાં 8, સુરેન્દ્રનગરમાં 8, તાપીમાં 7, રાજકોટમાં 6, અમરેલીમાં 5, જામનગર કોર્પોરેશનમાં 5, નવસારીમાં 5, અમદાવાદમાં 4, આણંદમાં 4, ભરૂચમાં 4, ગીર સોમનાથમાં 4, મહીસાગરમાં 4, પોરબંદરમાં 4, બનાસકાંઠામાં 3, ખેડામાં 3, જામનગરમાં 2, પંચમહાલમાં 2, ભાવનગરમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ નોંધાયો છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે 2,74,983 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 36,390 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2,588 ને રસીનો પ્રથમ અને 3,074 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,25,113 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,68,47,239 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
 
આ પણ વાંચો - કેજરીવાલે ગુજરાત માટે રજૂ કરી 5 ગેરંટી, કહ્યું- ફ્રી રેવડી વિરુદ્ધ બોલનારાના ઈરાદા ખરાબ છે
Tags :
CoronaVirusCovid19GujaratCoronaCaseGujaratCoronaUpdateGujaratFirst
Next Article