Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં કોરોનાના કેસમાં 39.1 ટકાનો ઉછાળો, 72ના મોત

ભારતમાં નવા COVID-19 કેસોમાં 39.1%નો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12,608 નવા કેસ નોંધાયા છે અને 72 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 101, 343 છે. છેલ્લા 24 કલાકમાં 16,251 લોકો કોરોનાથી સાજા થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં કુલ 43, 670, 315 લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 527, 206 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 38,64,471 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,08,95,79,722 રસીકરણ કરવામાં આવ્à
03:47 AM Aug 18, 2022 IST | Vipul Pandya
ભારતમાં નવા COVID-19 કેસોમાં 39.1%નો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12,608 નવા કેસ નોંધાયા છે અને 72 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 101, 343 છે. છેલ્લા 24 કલાકમાં 16,251 લોકો કોરોનાથી સાજા થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં કુલ 43, 670, 315 લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 527, 206 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 38,64,471 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,08,95,79,722 રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-- દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા 90 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો નથી
Tags :
CoronaUpdateCoronaVirusCovid-19CovidUpdateGujaratFirst
Next Article