Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Top News

image_257049
રાષ્ટ્રીય

કોરોનાની રસી અને મૃત્યુ વચ્ચે કોઇ સંબંધ નથી, AIIMS-ICMR ના અભ્યાસનું તારણ

સરકારે દેશભરમાં કોરોના મહામારીથી રક્ષણ આપતી વેક્સિન નાગરિકોને નિશુલ્કમાં આપી હતી. જે બાદ અચાનક મૃત્યુના કેસો સામે આવતા, વેક્સિન સામે સવાલો ઉઠ્યા હતા. જો કે, સરકાર દ્વારા આવા દાવાઓનું સમયાંતરે ખંડન કરવામાં આવ્યું હતું. હવે AIIMS-ICMR ના Research માં વધુ એક વખત વાયરલ દાવાઓનું ખંડન થયું છે. લોકોને જીવન શૈલી સુધારવા તબીબોએ સૂચન કર્યું છે.

By PARTH PANDYA 5 hours ago
Advertisement

Live Tv

ગુજરાત

Banaskantha માં આરોગ્ય સાથે ચેડાં! શ્રી સેલ કંપનીનું શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી સીલ, માલિક ફરાર

બનાસકાંઠાના ચંડીસરમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી બનાવતી ‘શ્રી સેલ’ કંપની સામે જિલ્લા ફૂડ વિભાગે ફરી કડક કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે ગોડાઉન પર દરોડો પાડી મોટો જથ્થો જપ્ત કરી યુનિટ સીલ કરવામાં આવી. અગાઉ પણ કાર્યવાહી થયા છતાં ભેળસેળ ચાલુ રાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

By Hardik Shah 17 hours ago
featured-img

રાષ્ટ્રીય

image_257049
રાષ્ટ્રીય

કોરોનાની રસી અને મૃત્યુ વચ્ચે કોઇ સંબંધ નથી, AIIMS-ICMR ના અભ્યાસનું તારણ

સરકારે દેશભરમાં કોરોના મહામારીથી રક્ષણ આપતી વેક્સિન નાગરિકોને નિશુલ્કમાં આપી હતી. જે બાદ અચાનક મૃત્યુના કેસો સામે આવતા, વેક્સિન સામે સવાલો ઉઠ્યા હતા. જો કે, સરકાર દ્વારા આવા દાવાઓનું સમયાંતરે ખંડન કરવામાં આવ્યું હતું. હવે AIIMS-ICMR ના Research માં વધુ એક વખત વાયરલ દાવાઓનું ખંડન થયું છે. લોકોને જીવન શૈલી સુધારવા તબીબોએ સૂચન કર્યું છે.

By PARTH PANDYA 5 hours ago

આંતરરાષ્ટ્રીય

image_257008
આંતરરાષ્ટ્રીય

યુક્રેનમાં નાગરિકો વિજળી-પાણીની પાયાની જરૂરિયાતથી વંચિત, ઝેલેન્સકીનો આરોપ

લાંબા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને રોકવા માટેની અત્યાર સુધીની અપીલો નિષ્ફળ રહી છે. ત્યારે હવે અમેરિકા અને યુરોપની મધ્યસ્થીથી રાજદ્વારી માર્ગે શાંતિ વાર્તા શરૂ કરવામાં આવી છે. આ વચ્ચે બંને દેશો વચ્ચે હુમલાઓ રોકાયા નથી. આ દરમિયાન રશિયાએ યુક્રેનના એનર્જી ઇન્ફ્રાને મોટું નુકશાન પહોંચાડતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

By PARTH PANDYA 10 hours ago

મનોરંજન

ધુરંધર' માત્ર ટ્રેલર હતું: રણવીર સિંહનો અસલી 'પાવર' હવે પાર્ટ 2 માં જોવા મળશે!

અભિનેતા આર. માધવને 'ધુરંધર પાર્ટ 2' વિશે મોટો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે 'ધુરંધર' તો માત્ર રણવીર સિંહના અભિનયનું ટ્રેલર હતું. માધવનના મતે, સિક્વલમાં રણવીરનું પાત્ર વધુ ગહન, ડાર્ક અને ખતરનાક સ્તરે જશે, જ્યાં પર્ફોર્મન્સનો ગ્રાફ અને ફિલ્મનો સ્કેલ ઊંચો જશે. આ નિવેદને 'ધુરંધર 2' ને સૌથી વધુ રાહ જોવાતા પ્રોજેક્ટ્સમાં મૂકી દીધો છે.

By Mihirr Solanki 6 hours ago
featured-img

સ્પોર્ટ્સ

image_257047
સ્પોર્ટ્સ

India Vs SA T20I : ભારતની શાનદાર જીત, બોલિંગ-બેટિંગ બંનેમાં દબાવ બનાવી રાખ્યો

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20I સિરીઝની ત્રીજી મેચ રમાઇ હતી. જેમાં ભારતની શાનદાર જીત થઇ છે. આ મેચમાં જીત સાથે ભારત સિરીઝને 2-1 થી લીડ કરી રહ્યું છે. આ મેચમાં આર્શદીપ અને હાર્દિક પંડ્યાએ નવા રેકોર્ડ બનાવ્યા છે. પહેલા સાઉથ આફ્રિકાએ બેટિંગ કરી હતી. જેમાં ભારતની બોલિંગે દબાવ બનાવ્યો હતો, અને બાદમાં બેટિંગે દબાવ જાળવી રાખ્યો હતો.

By PARTH PANDYA 6 hours ago

બિઝનેસ

image_257043
બિઝનેસ

Aadhaar PAN Link: 31 Dec 2025 પછી તમારું PAN થશે Inactive!, જાણો કેમ?

સરકારે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે. આ સમયમર્યાદા ચૂકી જવાથી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જેના કારણે ઊંચા દરે TDS લાગુ પડશે, બેંકિંગ વ્યવહારો અટકશે અને ITR ફાઇલિંગ અશક્ય બનશે. નાણાકીય છેતરપિંડી રોકવા માટે આ જરૂરી છે. આ લિંકિંગ તમે ઇનકમ ટેક્સ પોર્ટલ અથવા SMS દ્વારા સરળતાથી કરી શકો છો.

By Mihirr Solanki 7 hours ago

વીડિયો

playbtn_image_257052
video

23 વર્ષના લગ્ન સંબંધમાં ઘાતકી વળાંક !

સંબંધોમાં કંકાસ રૂપી ઝેર ભળી જાય તો સંબંધોનો કરૂણ અંત આવતા વાર નથી લાગતી.. આવી જ એક ઘટના બની છે ગીરસોમનાથ જિલ્લાના ડારી ગામે... જ્યાં એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી પતિનું પગેરૂ શોધવા પોલીસ પ્રયત્ન શરૂ કર્યા ત્યાં...

By Mihirr Solanki 5 hours ago

લાઇફ સ્ટાઇલ

Yoga for Winter : શિયાળામાં શરીરને ગરમ રાખવા કરો આ 5 પાવરફુલ યોગાસન

શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે હીટર કે ગરમ કપડાં ઉપરાંત યોગાસનો શ્રેષ્ઠ ઉપાય છે. ભુજંગાસન, નૌકાસન, ઉત્તાનાસન, સેતુબંધાસન અને ધનુરાસન જેવા 5 યોગાસનો નિયમિત કરવાથી શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે. આ આસનો શરીરને અંદરથી ઊર્જા અને ગરમી પ્રદાન કરે છે, જેનાથી ઠંડી સામે રક્ષણ મળે છે અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

By Mihirr Solanki 8 hours ago
featured-img

ધર્મ ભક્તિ

image_256955
ધર્મ ભક્તિ

Hans And Malavya Rajyog: 2026 માં હંસ-માલવ્ય રાજયોગ બનશે, જેનાથી કુંભ સહિત આ રાશિઓને થશે મોટો લાભ

Hans And Malavya Rajyog: વૈદિક જ્યોતિષમાં, પંચમહાપુરુષ રાજયોગને અત્યંત શુભ માનવામાં આવે છે. આ પાંચ રાજયોગોમાં હંસ, માલવ્ય, શશ, રુચક અને ભદ્રનો સમાવેશ થાય છે. જ્યારે આ યોગ કુંડળી અથવા ગોચરમાં બને છે, ત્યારે વ્યક્તિને જીવનમાં માન, પદ, સંપત્તિ અને સુખ-સુવિધાઓ મળે છે. 2026 માં, બે મુખ્ય રાજયોગ, હંસ રાજયોગ અને માલવ્ય રાજયોગ બનવાના છે, જે ઘણી રાશિઓ માટે શુભ સંકેતો લાવે છે.

By SANJAY 13 hours ago

ટેક & ઓટો

image_256989
ટેક & ઓટો

UPI Fraud Prevention : UPI ફ્રોડથી બચો, માત્ર 1 સેકન્ડ તમને લાખોનું નુકસાન અટકાવશે

UPI એ જીવન સરળ બનાવ્યું છે, પણ જોખમ પણ વધાર્યું છે. મોટાભાગના UPI ફ્રોડ સિસ્ટમ હેકથી નહીં, પણ આપણી ઉતાવળ અને બેદરકારીથી થાય છે. અજાણી 'કલેક્ટ રિક્વેસ્ટ' સ્વીકારવી કે QR કોડ ન તપાસવો મુખ્ય ભૂલો છે. ફ્રોડથી બચવા, રોજિંદા ખાતામાં ઓછું બેલેન્સ રાખો અને 'Pay' બટન દબાવતા પહેલાં માત્ર એક સેકન્ડનો વિલંબ કરો. સાવધાની જ મોટી સુરક્ષા છે.

By Mihirr Solanki 12 hours ago

એક્સક્લુઝીવ

image_255494
એક્સક્લુઝીવ

Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી

ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.

By Bankim Patel 08 Dec 2025

ક્રાઈમ

image_256896
અમદાવાદ

Ahmedabad: ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ, આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Ahmedabad: અમદાવાદમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ સામે આવ્યા છે. જેમાં ખોટા પ્રમાણપત્ર બનાવનાર વકીલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. 9 ખોટા હુકમો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે. ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કુલ 3 આરોપીની ગાયકવાડ પોલીસે ધરપકડ કરી છે. જેમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્ર બનાવનાર વકીલનો ગાયકવાડ પોલીસ સ્ટેશને પર્દાફાશ કર્યો છે.

By SANJAY 17 hours ago